૧૬૦૦ કી.મી. ના ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને રૂંધનારો ભાજપ સરકારનો નિર્ણય
લોક ગેઇટની વ્યવસ્થા સાથે એક સમયે ધમધમતુ ભાવનગરનું બંદર આજે મૃતપાય થઈ રહ્યું છે.