કોંગ્રેસની વિચારધારાવાળી સરકાર બને તે માટે પક્ષ જે જવાબદારી સોંપે તે સ્વીકાર્ય
રાવણે ભગવો પહેરીને સીતાનું હરણ કર્યું હતું તેમ ભાજપની કેશરી ખેસ પહેરીને સત્તાનું હરણ કરવાની ગંદી રાજનીતિને ગુજરાતની જનતા ક્યારે સાથ નહીં આપે.