અમર અને ગૌરવવંતા પાત્રોના ઈતિહાસ સાથે છેદછાડ કરીને ખોટી રીતે રજુ કરી કોઈ પણ સમાજની લાગણીઓ દુભાવવાનો કોઈ ને અધિકાર નથી.
ભાજપ દ્રારા કરાયેલા સત્તા માટેના કુપ્રચાર અને જુઠ્ઠા વાયદાઓથી છેતરાયાનો અનુભવ ગુજરાતની જનતાને થયો છે.