ભાજપ સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવાળી અણઘડ નીતિ નો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા.
ગુજરાત સરકારે અછતના સંદર્ભમાં કરેલ જાહેરાતો માત્ર ને માત્ર પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટેનું નાટક.