કચ્છી માડું પાણીદાર છે. નર્મદાનું પાણી કચ્છને મળે તો સાચા અર્થમાં કચ્છડો બારે માસ થઈ શકે.
મહામુલ્ય ખનીજ પ્રેદાશની આવકનો ચોક્કસ હિસ્સો કચ્છના વિકાસ માટે ફાળવવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.