ગુજરાત સરકાર વાઇબ્રન્ટમા થયેલા કાગળ પરના એમઓયુને બદલે સાચા મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે.
નર્મદા ડેમના પુર પાણીથી થયેલી તારાજીની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતામાં કરો.