ગુજરાતની જનતાને વર્ષો સુધી લુંટ્યા બાદ પેટ્રોલ ડીઝલ પર ના વેટમાં ઘટાડો એ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત
ગુજરાતની જનતા ભોળી છે, મુર્ખ નથી અને ભાજપની વચનોની માયાજાળમાં ફસાવવાની નથી.